Trending Now
Global News
Jamnagar
કાલાવડમાં આજથી ‘દોહરો શુભલગ્ન પ્રસ્તાવ’નો દિવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી સહિતના...
પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોતમલાલજી તથા શ્રીગોપેશરાયજીના ત્રિદિવસીય લગ્ન પ્રસ્તાવ નિમિત્તે કાલાવડમાં ૨૦ એકરની બગીચીમાં 'રસિક સંકેતવન' આજથી અલૌકિક મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા શરૂકાલાવડ, તા....
Travel Guides
Gadgets
Jamnagar
જામનગરની JCC હાર્ટ હોસ્પિટલનુ કરોડોની કાળી કમાણીનુ કૌભાંડ ખુલ્યું: સરકારી PMJAY-મા યોજનામા ગેરરીતિ સામે આવતા JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ સસ્પેન્ડ
૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરમાં ક્ષતિ બદલ ૬ લાખથી વધુનો દંડ; પાલનપુર અને જૂનાગઢની હોસ્પિટલોને પણ ૫૦-૫૦ હજાર ફટકારાયા:આરોગ્ય મંત્રીના આકરા પગલારાજ્યમાં આરોગ્ય સેવાઓમાં પારદર્શકતા લાવવા...
Receipes
Jamnagar
કાલાવડ ખાતે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જાયો: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ‘દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ’માં ઉમટ્યો ભક્તોનો મહાસાગર
https://www.youtube.com/live/4FyH_T30DHw?si=gaYmhJXTIBFpuKKRનિ.લી.પૂ.પા.ગો.૧૦૮ શ્રીરસિકરાયજી મહારાજશ્રીનાં આત્મજ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોત્તમલાલજી તથા શ્રીગોપેશરાયજીના દિવ્ય અવસરે ચારે દિશાના આચાર્યો, રાજકીય અગ્રણીઓ અને લાખો વૈષ્ણવો સાક્ષી બન્યાકાલાવડ (શીતલા)પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના...
Most Popular
Fitness
કાલાવડમાં આજથી ‘દોહરો શુભલગ્ન પ્રસ્તાવ’નો દિવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહશે.
પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોતમલાલજી તથા શ્રીગોપેશરાયજીના ત્રિદિવસીય લગ્ન પ્રસ્તાવ નિમિત્તે કાલાવડમાં ૨૦ એકરની બગીચીમાં 'રસિક સંકેતવન' આજથી અલૌકિક મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા શરૂકાલાવડ, તા....
છોટી કાશી જામનગર ભક્તિના રંગે રંગાયું: BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન
અમેરિકા અક્ષરધામ અને અબુધાબી હિન્દુ મંદિરના નિર્માતાના દિવ્ય સાનિધ્યથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ; ૧૯ નવેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સત્સંગ સભાઓની હારમાળા યોજાશેછોટી કાશી...
રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી સંવેદનશીલ નિર્ણય: કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની માટે રૂ. 10,000 કરોડના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત
:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ નિર્ણય; ૯ નવેમ્બરથી રૂ. 15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ...
કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને મોટી રાહત: સરકાર ૯ નવેમ્બરથી મગફળી, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે
: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર કરી જાહેરાત; ૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી, ૧૬,૦૦૦થી વધુ ગામોમાં ૪,૮૦૦ ટીમો દ્વારા નુકસાની...
છોટી કાશી’ જામનગરના કૈલાશ નગરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી: શાલિગ્રામ સ્વરૂપે ભગવાન વિષ્ણુની ઠાઠમાઠથી જાન નીકળી
મનોરથી પટેલ પરિવાર દ્વારા આયોજિત માંગલિક પ્રસંગમાં એક હજાર થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ નો લાભ લીધો; 'ઠાકોરજીના આ દિવ્ય વરઘોડાથી પ્રભાવિત થઈ, શ્રદ્ધાળુ ભક્તોએ...
Gaming
જામનગરમાં અપરાધ ડામવા પોલીસનું સઘન ઓપરેશન: ‘સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવ’માં 150 જવાનોના કાફલાએ ગુનાખોરીનું નેટવર્ક હચમચાવ્યું
પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સીધી સૂચના હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા સર્ચ ઓપરેશન: પ્રોહીબીશન, હથિયારબંધી અને શંકાસ્પદ ઈસમો સામે લાલ આંખરાજકોટ વિભાગના...


