લંડનની ધરતી પર સરદારનો સિંહનાદ: અખંડ ભારતના શિલ્પીની ગાથા સાંભળવા બ્રિટનમાં માનવ મહેરામણ ઉમટ્યું
પાકિસ્તાની આર્મી ચીફની ખુલ્લી ધમકી: ભારતના આર્થિક હૃદય, જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીને નિશાન બનાવીશું
Live: ટ્રમ્પનું આક્રમક ટેરિફ યુદ્ધ: ચીન સામે 104% અને ભારત સામે 26% ટેરિફ લાદતા વૈશ્વિક વેપારમાં ખળભળાટ
ફેસબુક- ઇન્સ્ટાગ્રામ યુઝર્સ મેટા એકાઉન્ટ ક્રેશ, અસંખ્ય ગ્રાહકો પરેશાન, હેકિંગના ભય
કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને મોટી રાહત: સરકાર ૯ નવેમ્બરથી મગફળી, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે
ગુજરાત પર મેઘતાંડવ: બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ચોમાસાની વિદાય લંબાઈ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ: પાંચમા નોરતે શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ, હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ: ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે, નાના વેપારીઓ માટે નવરાત્રિ જ દિવાળી બનશે
જીએસટી કાઉન્સિલનો ક્રાંતિકારી નિર્ણય: ૧૨% અને ૨૮% ના સ્લેબ રદ, હવે માત્ર બે મુખ્ય ટેક્સ સ્લેબ,નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી મહાબેઠકમાં ૫% અને...
જામનગરમાં અપરાધ ડામવા પોલીસનું સઘન ઓપરેશન: ‘સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવ’માં 150 જવાનોના કાફલાએ ગુનાખોરીનું નેટવર્ક હચમચાવ્યું
સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરને મળશે ‘ગોલ્ડન બ્રિજ’ની ભેટ: સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.4 કિલોમીટરના ફ્લાયઓવરનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ
મોઢ બ્રાહ્મણ જ્ઞાતી હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે, જેનો હું સાક્ષી છું: ધારાસભ્ય દિવ્યેશ અકબરી
કાલાવડ ખાતે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જાયો: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ‘દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ’માં ઉમટ્યો ભક્તોનો મહાસાગર
મોટા ભાડુકીયામા પૂજનીય બાપા સીતારામની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એડવોકેટ કોમલ ભટ્ટનો પ્રેરણાદાયી સંદેશ: ‘સ્ત્રી શક્તિનું નામ છે, તેનો સદુપયોગ કરો
રાજકીય ક્ષેત્રે સક્રિય રહેતા વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા જામનગરના યુવાન અંકિતભાઈ ઘાડીયાનું અચાનક હાર્ટ એટેકથી નિધન
ધંધુકાના સમાજસેવક ધરમશીભાઈ મોરડીયાની હત્યા: સમાજમાં ભારે શોકની લાગણી
કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલની દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત..
રાજકોટ ગેમઝોનમાં ભીષણ આગ : મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારોને 4લાખની સહાય: સમગ્ર ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી
રાજકોટના TRP મોલમાં ભીષણ આગ, બાળકો સહિત 30થી વધુ લોકોના મોત! : અંદાજે 80 થી વધુ લોકો આ ગેમ ઝોનમા ફસાયા હોવાનું સ્થાનિકો...
જામનગરમાં યાદવનગર માં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવા અંગે ક્ષત્રિય સમાજના ૧૦૦ મહિલા-પુરુષો સામે ગુનો નોંધાતા ભારે ચકચાર, વોર્ડ નંબર ૬ માં ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન...
જામનગરમાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો પર થઈ રહેલા ખોટા કેસ બાબતે ક્ષત્રિય સમાજનો રોષ, શાંતિ રીતે ચલાવી રહેલા આંદોલનમાં ભાજપ દ્વારા ખોટી રીતે...